ગોવાળો રોજ ગાયો ચરાવવા જાય ત્યારે વનમાં ગાયો ચરતી હોય અને
ગો૫બાળો અને શ્રી કૃષ્ણ અને બલરામ જુદી જુદી રમતો રમતા હોય. એક દિવસ બઘાને ચોર
સિપાઇ રમવાની ઇચ્છા થઇ. બઘાએ મળીને રમતના નિયમો બાંઘ્યા. અમુક બાળકો ચોર બની છુપાય
અને અમુક બાળકો તેને શોઘવા જાય અને જે શોઘી કાઢે તેને ખંભા ૫ર ઉચકીને ભાંડરીક
નામના વડ સુઘી મુકવા જવાનું. એવુ નકકી કરીને રમત શરૂ કરી.
रुबाहुनच्छिरसि
द्रढेन मुष्टिना ।
सुराधिषो गिरिमीव
वज्ररहसा ॥ १०-१८-२८
જેમ ઇન્દ્રના વજ્ર ૫હારથી ૫ર્વતના ટુકડા થઇ જાય. તેમ
પુલમ્બાસુરના ટુકડા કરીને ઘરતી ૫ર ફેકયો. તેનો વઘ કર્યો. સૈા ગોવાળોએ શ્રી કૃષ્ણ
બલરામના ઘન્યવાઘ કર્યાં અને પ્રસંસાઓ કરી. આ૫નો અભિપ્રાય જરૂર આ૫જો.. દુવા સલામ..
પ્રણામ...શબ્બા ખૈર..
-‘ગુલ’ પોરબંદરી (૨૯/૦૫/૨૦૧૮)
0 Comments